
આજે દેશભરમા આંતકનુ વાતાવરણ છે અને લોકો જે વીચારી શકે તે જો રાજા ન વીચારી શકે તો કેવુ વાતાવરણ હોય તે આજે આમ આદમી સરકારને બતાવે છે અને તે સાબીત કરે છે કે સ્લમડોગ નો ઓસ્કાર દેશ માટે એક લાંછન છે…
ગરીબ લોકોની વીચારધારા આ ભય હો ગીતમા ગવાયેલ નથી પરંતુ તે અનુભવાયેલ છે આપ પણ આ ગીત સામ્ભળીને જ વીચારજો આ બાબતમા અને આ હકીકત આપના મીત્રો, સગા અને સબન્ધી ને પણ સમજાવજો….
Get the Flash Player to see this player.





