Archive for the ‘આજના સમાચાર’ Category

 Page 1 of 3  1  2  3 »

Narendra Modi’s Webcast of Teacher’s Training via Satellite Speech

Full story

કૃષિપ્રધાન ભારતની રાજધાની હવે ગુજરાત બનશે શ્રી નરેન્દ્ર મોદી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આજથી શરૂ થયેલા કૃષિ મહોત્સવ ૨૦૦૯ના પ્રારંભે ઉરત ગુજરાતમાં દિવેલાના મુલ્યવર્ધિત ઉત્પાદન સંશોધન માટેનો સ્પશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા સાબરકાંઠામાં પશુસંવર્ધનના પ્રશિક્ષણના સંશોધન માટેની કામધેનુ યુનિવર્સિટી ડિસામાં ભારતનું સૌથી પ્રથમ ૨૪ કલાક આધુનિક પશુ સારવાર ઉપલબ્ધ કરનારૂ વેટરનરી કિલનીક શરૂ કરવા આધુનિક પશુ સારવાર ઉપલ્ અનેો ભારતની સર્વ પ્રથમ પશુ હોસટેલ બનાસકાપ્રંઠા કુશ્કલ ગામે જનભાગીદારીથી સ્થાપવા સહિતની કૃષિ આધારિત અર્થતંત્રને ... Full story

નરેન્દ્ર મોદીનુ ઘરે પુનરાગમન અને વીના વેકેશને આજ્થી ફરી કામ શરૂ

આજે દેશભરમા ચુંટણી પ્રચારની મુસાફરી પુરી કરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે ઘરે ( ગુજરાતમા ) પરત આવ્યા અને મંગળવારના સવારમા ઓફીસમા હાજર થઈ ગયા હતા તેઓને પુછવામા આવ્યુ કે આજે જ આપે કામ શરૂ કરી દીધુ આપને વેકેશનની જરૂર નથી તો તેઓએ જણાવ્યુ હતુ કે " હુ તો ગુજરાતનો નોકર છુ અને ગુજરાતની જનતાએ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપી ત્યાર બાદ એક દિવસનું પણ ... Full story

લુધીયાણા મા આજે લઘુભારત જોઈ લે દુનિયા : નરેન્દ્ર મોદી

પંજાબના લુધીયાણામા આજે એનડીએ ની મહારેલી યોજાઈ હતી અને ભાજપના 9 મુખ્યમંત્રી એ તેમા હાજરી આપી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આજે આ સભા મા કહયુ હતુ કે ગુજરાત અને પંજાબને તો લોહીનો સમ્બન્ધ છે અને હુ પંજાબમા જયારે પણ આવ્યો છુ મને ગુજરાતમા હોવ તેવુજ લાગે છે ગુજરાત અને પંજાબમા ફરક નથી અને તેઓએ એ પણ યાદ કરાવ્યુ હતુ કે કટોકટી ... Full story

હરિયાણા અને રાજસ્થાનમાં એક દિવસમાં નરેન્દ્ર મોદીની સાત સભાઓ

હરિયાણાની સભાઓને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કહયુ હતું કે, ડો.મનમોહનસિંહ તો પોતે શીખ છે તેથી ભારતીય કુળના શીખો ઉપર તાલિબાનની રંજાડથી તેમનું લોહી ઊકળી ઊઠવું જોઇએ અને સવિશેષ જવાબદારી લઇને આ મુદ્દે વિશ્વમત જગાવવો જોઇએ. હરિયાણામાં અંબાલા, સોનિપત અને કુરુક્ષેત્ર તથા રાજસ્થાનમાં આહૌરે, ફૂલેરા અને બિકાનેરમાં આગઓકતી ગરમીમાં પણ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીને સાંભળવા મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ... Full story

‘સેક્યુલર’ મિડિયા અને ‘સેક્યુલર’ પત્રકારો : ગુજરાતીઓ એ ખાસ ચેતવુ

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં એનડીટીવીના વિજય દ્વિવેદીએ હેલિકોપ્ટર કે પ્લેન, જે કોઈ હોય, તેમાં ઇન્ટરવ્યૂ લીધો. એમાં અનેક સવાલો બાદ, તેમણે બાબરી મસ્જિદ અને રામમંદિર અંગે પૂછ્યું. મોદીએ કહ્યું, ‘અમને તમે સો વાર આ સવાલ પૂછ્યો છે, કૉંગ્રેસને પાંચ વાર તો પૂછો. ‘ પેલા ભાઈએ વાતનો તંત ન મૂકતા એ જ સવાલ દોહરાવ્યો. મોદીની જગ્યાએ કોઈ પણ હોય, થોડો રોષ તો આવે જ. ... Full story

ગુજરાતના સ્વાભિમાનની રક્ષા માટે જંગી મતદાન કરો : નરેન્દ્ર મોદી

ગુજરાતના સ્વાભિમાનની રક્ષા માટે જંગી મતદાન કરો : નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતી ભાઇ બહેનોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું કે, આપ સૌએ ભાજપના શાસનમાં સંપૂર્ણ ભરોસો મૂક્યો છે અને એ વિશ્વાસને મેં ક્યારેય ડગવા દીધો નથી. ભારતના વિકાસ માટે આપણા ગુજરાતનો વિકાસ અત્યંત જરૃરી છે. ભારતની જનતા હવે વોટબેંકની રાજનીતિથી તંગ આવી ગઇ છે. કોંગ્રેસની નીતિઓથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અસુરક્ષિતતા સાથે અર્થતંત્ર ખોડંગાયું ... Full story

આતંકવાદ સામે મારી શહીદી નક્કી જ છે : નરેન્દ્ર મોદી

કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માટે આતંકવાદ સામે લડવાનો ઇરાદો જોઇએ. ૪૬ની છાતી જોઇએ, મોતને મુઠ્ઠીમાં લઇને ફરવાની તાકાત જોઇએ, પણ તે કોંગ્રેસ પાસે નથી. ભાજપ અને મારી પાસે છે. મને ખબર છે કે આતંકવાદ સામેની લડાઇમાં એક દિવસ મારી શહીદી પણ નક્કી જ છે. તો શું કામ લોકો માટે અને લોકોની વરચે નહીં શહીદ થાઉ? તેવી તેજાબી વાણી સાથે કોંગ્રેસની સામે આકરાં શરસંધાન તાકીને નરેન્દ્ર ... Full story

ચૂંટાયા વગર વડાપ્રધાન બને તે માત્ર ‘જી હજૂરી’ જ કરી શકે

કમજોર વડાપ્રધાનના મુદ્દે બોલતા મોદીએ કહ્યું કે વડાપ્રધાન શકિતશાળી હોવા જોઇએ. ચૂંટાયા વગર રાજયસભામાંથી આવતા મનમોહનસિંઘ જેવા વડાપ્રધાન માત્ર ડાયનેસ્ટી(જી હજૂરી)ની જ તાકાત જાણે છે, જયારે લોકોમાંથી ચૂંટાઈને આવતા વડાપ્રધાન લોકશાહીની તાકાત જાણે છે. દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે તેવું કહી કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે પણ દેશની સંપત્તિ પર ગરીબોનો પહેલો અધિકાર છે, તેવુ ભાજપનું માનવું છે. આ ફરક મતબેંકની રાજનીતિ અને ... Full story

સોનિયા ગાંધી મારી નકલ કરે છે : નરેન્દ્ર મોદી

મત માગવા માટે રવિવારે સુરત આવેલા વડાપ્રધાન મનમોહનસિંઘ તમે ૨૦૦૬માં સુરતમાં આવેલા પૂર વખતે કયાં ગયા હતા. સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં ગુજરાત માટે કેમ એક પણ આશ્વાસન આપ્યું નહીં?’ રવિવારની વડાપ્રધાનની સભા પછી સોમવારે મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકાર પર આવા વળતા પ્રહાર સુરતમાં ભાજપની હોમપીચ એવા કોટસફિલ રોડ પર યોજેલી ભાજપની એક સભામાં કર્યા હતા. સુરત બેઠક પર સર્જાયેલી પ્રવાહી સ્થિતિમાં સોમવારે શહેરમાં મુખ્યમંત્રીએ આઠ જ ... Full story
 Page 1 of 3  1  2  3 »
Copyright © 2010 Narendramodi.tv. All rights reserved.
Design by Perfect Marketing and Embee Enterprise"> Tower Road, Amreli - Gujarat - India Call: +9825088887