- Monday, April 27, 2009, 9:18
- આજના સમાચાર, ફોટો ગેલેરી, બ્લોગ
- 189
આજે અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભાને સંબોધી વિજયી સંકલ્પ લેવડાવ્યો હતો. અમરેલી ખાતે જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતનો ચોતરફ જય જયકાર થાય છે તે સાચુ છે તેનું કારણ એક વિકાસ અને બીજુ કારણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓનો છે.ગુજરાતને (અનુ વોટબેંકની નીતીને દફનાવી રાજનિતીનો રસ્તો અપનાવ્યો છે કોંગ્રેસે ઉધઈની માફક દેશને ખોખલો કરી નાખ્યો છે ત્યારે એ આ ઉધઈનો ...
Full story
- Friday, April 24, 2009, 2:16
- ફોટો ગેલેરી
- 160
મોદી માઈલસ્ટોન - ગુજરાત 2002, ભારત 2011 અને 2020..?
આ વીષે આપનુ શુ માંનવુ છે નીચે આપેલા બોક્સમા જરૂર લખો....
Full story